Saturday, August 11, 2012

મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.

No comments:

Post a Comment